ક્રમશ :-
૧૦ વિરોધથી વિચલિત થશો નહિ
૧૧ અવરોધથી અકળાશો નહિ
૧૨ લોભ ,લાલચ અને દેખા દેખી થી દુર રહેજો
૧૩ ફરજ પ્રત્યે વફાદાર રહેજો .
૧૪ બીજાને વધુ પડતી શિખામન આપશો નહિ ,
૧૫ પહેલા તમારી જાતને શીખા મન આપો
૧૬ નિખાલશ બનો કપટ રાખશો નહિ
૧૭ વાણી ,વિચાર અને વર્તન માં સમાનતા રાખો
૧૮ વાળ -વિવાદ- સંવાદ -વિસંવાદ -વિખવાદ - ટાળો
૧૯ વધુ પડતી દલીલબાજી ટાળો
૨૦ ઈશ્વર માં શ્રદ્ધા રાખો - નકારાત્મક વલણ ટાળો.
૨૧ હંમેશા આનંદી અને ખુશ રહો .
૨૨ ત્યાગ ભાવના કેળવો અને પ્રવૃત્તિમય રહો.
૨૩ અહં અને ગુસ્સો છોડો .કદી ક્રોધ કરશો નહિ .
વિશેષ સુત્રો કલિયુગ ના વયસ્કો માટે ખાસ :
૧ શાંતિ જોઈએ છે ?
૧.૧ પત્નીના પીયેરના સંબંધી ઓના વખાણ કરો
૨ વૃદ્ધાવસ્થામાં સગવડ અને શાંતિ જોઈએ છે ?
૨.૧પુત્રવધુ ના વખાણ કરો
૨.૨પુત્રવધુ સંભાળે તે રીતે તેના સગાના વખાણ કરો .
વિશેષ સુચના :-
૧ કોઈના પણ ઉપર આંધળો વિશ્વાસ મુકશો નહિ
૨ દરેક ને અવિશ્વાસ ની નજરે જોશો નહિ
૩ માતા,પિતા,ગુરુ,વડીલ,વૃદ્ધ,ગરીબ, અને લાચાર વ્યક્તિનું અપમાન કરશો નહિ
૪નન બાળક ની લાગણી અને માંગણી સમજવા પ્રયત્ન શીલ રહો
ગુણવંત પરીખ
No comments:
Post a Comment