ચલો સુહાના ભરમ તો તૂટા કૌન અપના , કૌન પરાયા ............

ચલો  સુહાના  ભરમ  તો  તૂટા
કૌન  અપના , કૌન  પરાયા ............

એક માતા -અન્નપુર્ણા   સ્વરૂપ -તેના  દ્વારેથી  કદી  કોઈ  ભૂખ્યા પેટે  જાય  નહિ -ભોજન પીરસવાનો  આનંદ -ભોજન કરાવવાનો પણ આનંદ -અદ્વિતીય  અન્નપુર્ણા સ્વરૂપ- તે જનનીની જોડ જાળવી મુશ્કેલ- પણ  તેનાઅંતિમ દિવસોમાં  જોડ  મળી -ઈક માતા  20  25 વર્ષ મોટી  હતી - જોડ માતા  20-25  વર્ષ નાની - પણ  અદ્દલ   માતા  સ્વરૂપ - અન્નપુર્ણા ની  બીજી જોડ- પુત્રી સ્વરૂપે  આવી- પુત્ર વધુ  સ્વરૂપે  સ્થાન  ગ્રહણ  કર્યું-માતા તરીકે પોષણ  પણ  આપ્યું  અને  અધિકાર  પણ ભોગવ્યા- સમય  વહેતો  ગયો-પુત્રી પુત્રવધુ  બની -પુત્રવધુ  પુત્રની  પત્ની બની -મોભા  બદલાતા  ગયા -પુત્રની પત્ની  અધિષ્ઠાત્રી  પણ  બની -અન્નપુર્ણજીનુંસ્વરૂપ  બદલાયી  ગયું - ક્યારે  બદલાયું  તેની  ખબર  જ  ના પડી  -અન્નાપુર્ણાજી  ક્યારે  દાતાર  બની ગયા  અને  ભોજ્ય  ભિક્ષુક  બની  ગયા  -ખબર જ   ના  પડી - પણ ખબર  પડી  ત્યારે  ઘણું  મોડું  થયી  ગયું  હતું -20 વર્ષ મોટી  માતા  પોતાનું  બચ્યું  આયુષ્ય  આપીને  વિદાય  થયી- શાંતિ  હતી  એક 20  વર્ષ નાની માતાને  હવાલે  પુત્રને  મુકતી  ગયી - પુત્ર  નારાજ  નહોતો- મને  ભૂલી  શકતો  નહોતો- સ્વરૂપની  સરખામણી   કરી લેતો -શીલ અને  સ્વભાવ  તો  લગભગ  સરખા  લાગ્યા-પણ  માતાનું  સ્વરૂપ  બદલાયી  ગયું- માં  અન્નપુર્ણા માંથી  દાતા બની  ગયી  -ક્યાં ,ક્યારે ,અને  કેવીરીતે  વહેં  બદલાયી  ગયું  ખબર જ ના  પડી  - એક માતાએ  જીવન  આપ્યું અને  બીજી   ?
ચલો સુહાના  ભરમ  તો  તૂટા ......
જો પડછાયો  પણ  સાથે  ના  હોય  તો  શું  થયી  શકે    ?

No comments:

Post a Comment