:     --   :મનની  શાંતિ જાળવવાના   સુત્રો  :- 

૧ પારકી પંચાતમાં પડશો નહિ.નિસ્વાર્થ સેવા કરો 
2.હંમેશા   શાંત રહો  સ્વસ્થ  રહો .ચિંતા કરશો નહિ,
૩ કડવા ઘૂંટ ગળીને  જીવ બાળશો નહિ ,
૪ સહનશીલ  બનો .આત્મશ્લાઘા  કરશો નહિ.
૫ પ્રશીધ્ધી અને પુરાશ્કારથી ફૂલાશો નહિ .
૬ કોઈની  ટીકા કે ઈર્ષા  કરશો નહિ 
૭ કોઈનું સુખ જોઇને  રાજી થશો 
૮ કોઈનું દુખ  જોઇને રાજી ના થશો ૯
૯ ફરજ પ્રત્યે વફાદાર રહેજો 
૧૦ 

No comments:

Post a Comment