Health bulletin Dr.Jayesh parikh

સ્નેહિશ્રી  જયેશ ભાઈ , અ।  સૌ.   જ્યોતિબેન ,
મુ. શ્રી  મોટાભાઈ  ,
મિત્ર મંડળ , સ્નેહી   જનો ,   .વી. વી. વી.   ઈ   

આપની  કુશળતા  ઈચ્છું  છું।  
નાદુરસ્ત  તબિયત   તે પણ   એક કદાચ  નિયતિ નું  જ  વિધાન  હોઈ  શકે , આપ   પોતે તબીબ  છો ,  તજજ્ઞ   પણ  છો  ,   પુરતી કાળજી  વાળા  પણ  છો ,  નિયમિતતા  આપ કડી  ચુકતા  નથી , ,વાણી  વ્યવહાર અને  વર્તન ની  આપણી  વિવેકી   રીતભાત  પણ   આદર્શરૂપ  છે , ભાષાનો  વિવેક  પણ  પ્રશંશનીય  છે , પણ  કેટલાક   નિયતિના વિધાન  અને   નીએમાન  આપની  સમાજ અને શક્તિ  બહાર ની   વાત  છે.
  આપના  કુટુંબ પ્રેમ  માટે  મેં  એક  માં. મંત્રીશીને  આપનું  ઉદા હરણ આપીને   જણાવેલ  કે  આજના  કલિયુગ ના  જમાનામાં   આપના  જેવો  વિરલ  ભાઈ છે  જે  માત્ર    મિલકત  પાછળ   નહિ  પણ  પિતા  અને  ભરતા ઓ  પાછળ  સમર્પણ ની  ભાવના  ધરાવે  છે   અને  પિતાને  અનહદ  પ્રેમ  આપીને  જાળવે  છે નભગ નું       તો  ઉદાહરણ તો   શાસ્ત્રનું છે  પણ  આપ  કલિયુગ માં  તેને  જીવંત  રાખો  છો.
     આપે  અનેક  દર્દીઓને  નવ જીવન  આપેલ  છે  તે   દરેક ની  શુભાશિષ આપની  સાથે  જ  છે।   શુભાશિષ  જે  અંતરથી  નીકળી  હોય  તે  વ્યર્થ   જતી ન્ટ હી  .  આપ  ત્વરિત  સ્વસ્થ  થાવ  તેવી   અમારા સૌની  શુભેચ્છાઓ  છે.  જલદી   સજા અને  પૂર્વવત  બનો  તેવી  હાર્દિક  પ્રાર્થના  પણ  છે.  આપના  સ્નેહી  પરમ  મિત્ર ના  મોટાભાઈ  અને   મારા પરમ  મિત્ર  જીતુભાઈ  ની તબિયત  માટે  પણ  એટલી એટલીજ હાર્દિક  પ્રાર્થના  કરીએ  છીએ
    જોકે  એટલું   સારું  છે  કે  આપના  મિત્ર   સ્વાસ્થ્ય ની  બાબત  સ્વસ્થ  છે  કારણ કે   તેમને  એક મોટી  જવાબદારી  હાથ  પર  લીધી  છે  અને   તેતે  જાબદારી  તે   સફળતા પૂર્વક નિભાવે છે  તેમાં  તેમને  સંપૂર્ણ   યશ મળે  તેવી  મારી  શુભેચ્છાઓ  છે।  તેમના  મંત્રી  શ્રી  ભુપેન્દ્રસિંહ  અને  નાયબ મંત્રી  શ્રીમતી  વસુબેન ને  પણ  મેં  તેમના  માટે  પ્રશંશનીય  પ્રશસ્તિ પાઠવેલ  છે। માત્ર  વિદ્યાર્થીઓ  જ  નહિ  સમાજલક્ષી   અભિગમ  પણ  મુકુલભાઈ   દાખવી  શકે  તેવું  ઉદાહન  પણ  તેમને  મેં  મોકલેલ  છે  સંતાનો  જો  તેમના  માં  બાપ ને  અશોભનીય  ભાષામાં   ગાળો ભાંડે ,  હાથ  ઉગામે  ,  તેમની   મિલકત  પડાવી  લેવા  કારસા  કરે  ,કપટ  રમે  કાવાદાવા  કરે  તેમને  મારી  નાખવાની   ધમકીઓ  આપે  તો  તેવું  શિક્ષણ  શું  કામનું  અને  જો  કદાચ  શિક્ષણ  આપનાર  શિક્ષક  જ  આવું  વર્તન    કરે  તો  તે  શિક્ષક  ને  કેવો  કહેવો ? મને  વિશ્સ્વશ   છે  કે  મુકુલ  ભાઈ  માત્ર  યુનીવર્સીટી ના  જ  વાળા  નથી   બન્યા એક  આદર્શ    વિદ્યાપીઠ ના પણ  વાળા  બનેલ  છે  અને   ગુરુકુળ  ને  દીપાવે  તેવા   પ્રયાશો તે   અવશ્ય કરશે  અને  આપ   પણ  આપના  મિત્રને  તએ   મુજબ  શુભેચ્છા પાઠવશો।  આપના   સૌના  શુભાશિષ  અને  શુભેચ્છાઓ  તેમની  સાથે  જ  છે।  તેઓ  સમાજ ને એક  આદર્શ પૂરો  પડે  તેવીં  આપની  સૌની  શુભેચ્છાઓ  છે। 
  આપ  જલદી સ્વસ્થ  બનો  તેવી  શુભેચ્છા  સાથે  મુ.  રસિકભાઈ  ને  પણ  મારા  આદર  પૂર્વકના પ્રણામ  પાઠવશો। 
  આપ  તો  નેટ  જોતા  નથી  પણ   સહ ધર્મ ચારીની   જ્યોતિ  બેન જ  આપને   શાંત્વન અને  શાતા  આપશે

આદર  અને  સન્માન  સહીત
આપનો  વિશ્વાશું 
ગુણવંત પરીખ
રાગીની પરીખ

No comments:

Post a Comment