Letter to Vijay Rupani president BJP

Gunvant Parikh gunvantrparikh@gmail.com

AttachmentsJun 20 (3 days ago)
to Vijay, bcc: me, bcc: Gunvant, bcc: raginiben, bcc: Jagruti, bcc: Nita, bcc: jigar, bcc: dhimant.purohit, bcc: chintan, bcc: bk_shah93, bcc: haardparikh, bcc: sp96_2009, bcc: Nilay, bcc: chirag, bcc: hardik, bcc: RONAK, bcc: ashokparikh31, bcc: HARSHAL, bcc: Mahesh, bcc: DrMukul, bcc: Jitendra, bcc: Ravi, bcc: Jay, bcc: kartavya, bcc: Kajal
પ્રેષક :


 Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )
T.Nos  079 25324676 ,9408294609.          18-6-16




સ્નેહિશ્રી   વિજયભાઈ  , 

આપની   કુશળતા   ઈચ્છું   છું  . 

કહેવાય  છે  કે  રાવણ    પાસે  વણિક   મંત્રી   નહોતા   - અને સરવાળે   તેની   હાર થયી  - વિનાશ  થયો.
વણી કના   લોહીમાજ   વણાયેલ   છે  :    કુનેહ  :  કરકસર  :કૌશલ્ય -મુત્સદ્દીગીરી 

આજે   ગુજરાત   અને   ભારત  -  હિન્દુસ્તાન   -  રાજ્ય   અને રાષ્ટ્ર  બંને  પાસે   વણિક  મંત્રી   છે  -   અરે  અમદાવાદ    શહેર   પાસે   પણ  એક  કુશળ   વણિક  જ   શહેરના   પ્રથમ   નાગરિક  છે  અમદાવાદ નાં  :  ડો.મુકુલ  શાહ  જયારે   મેયર હતા   ત્યારે  શહેરની    "  લાલ   બસ  "   અને વી.એસ.  અને  એલ  જી.  જેવી હોસ્પીટલોના  વહીવટ  અને  નામના  ઉચા   હતા  : આજે   ગૌતમભાઈ   પાસે  તે   તક  છે  :  , ગુજરાત  અને  ભારત   :    નસીબદાર છે  કે  કુશળ   વણિક    ત્રિપુટી   વહીવટ  સંભાળે  છે  - અને   છતાં  ય   અસતોષ નો     એક   ઉકળતો ચરુ     દેખાય છે ' સૌથી   વધારે   ઉકળતા    ચરુ   છે  :    મોઘવારી    અને   ભ્રષ્ટાચાર  : માની  લો કે  ભ્રષ્ટાચાર   વહીવટનું  એક   અનિવાર્ય    અગ  બની   ચુક્યો   છે   :  ભલે  માનો  કે  શિષ્ટાચાર  નાં   નામે   :  પણ મોઘવારી  માટે  શું ?  રૂપિયે   કે   બે   ત્રણ    રૂપિયે   કિલો   વેચાતી   દુધી    હોય   કે  ડુંગળી  - 30    40  અરે  80= 90   રૂપિયે કિલો  વેચાય  -  30-40   ની   કિલો  વેચાતી  દાળ    200   વટાવી  જાય  - કોઈ  કોઈને  કહેનાર  જ  નહી  -  જાણે   બોડી     બામણીનું   ખેતર  :  એવું  નથી કે  દુધી કે    શાકભાજી   પાક્યા  નથી  કે  : દાળ -  તુવેર    પાક્યા   નથી  - અર્થશાસ્ત્રનો   માગ  અને  પુરવઠાનો    સિધ્ધાંત    અહિયાં   કામ   નથી   કરતો  - આપ   એટલા   નાના    અને  અણસમજુ  નથી કે  કયો   સિધ્ધાંત   કે  કયું  પરિબળ  કામ    કરે  છે  તે  આપ સમજી    શકો નહિ ;  -  કોઈ   વિપરીત   આલોચના   કરતો  નથી - સૌ   સમજે  છે  - અરે  છેલ્લે  એકાદ  અઠવાડિયા    પહેલા  જ  મેં  માં. મુખ્યમંત્રીશ્રી  ને   પત્ર  લખીને   દુધના  ભાવ વધારા  માટેનું    ચિત્ર રજુ  કરેલું   - ઉક્ત   પત્રની  નકલ  સામેલ  છે   - આ   ભાવ  વધારાને    રદ  કરાવવાની    સતા    સરકા ર  પાસે  છે  જ -  અને આ   ભાવ  વધારો   રદ   કરવાથી    કોઈને   નુકશાન   નથી    થવાનું  -કદાચ   નફાનું ધોરણ    ઘટે  - જે  નગણ્ય   છે  -  પણ   કોઈ પ્રતિભાવ નથી કે  કોઈ   પ્રતિભાવ   પણ   નથી -   કે    ઔપચારિકતા    પુરતો   પ્રતિભાવ પણ નથી  -     દૂધ  ,  શાકભાજી  , દાળ   અનાજ   વી.વી.  તો  જીવન  જરૂરિયાતની   વસ્તુ  છે - આપ   ઈચ્છો તો    આવશ્યક  ચીજ વસ્તુ   ધારા   નીચે  પણ  પગલા    લયી   શકો  છો  -  પણ  સમજાતું  નથી  કે કયું  પરિબળ   કામ   કરે  છે - આજે   તો   આપ     સંસ્થા અને  સરકાર   બંને  સાથે   સાચવો   છો   -  આપણી પાસે  કોઈ   ઉપાય નથી  ?  કદાચ   1942-47  નો  ગાળો  હોત  તો   એમ   કહ્યું હોત  કે   ડેરીના   દૂધ સામે   પીકેટીગ     કરાવો     તે  દિવસોમાં  સેવાદળ    અને  સંઘ   જેવી  -જેવી  સંસ્થાઓ પાસે  શિસ્તબદ્ધ   સૈનિકો   હતા -  તે  દિવસોમાં    સત્યાગ્રહિઓમા   શિસ્ત   ,  આજ્ઞાપાલન  અને વફાદારી  હતા  -  આજે  છે ?  તે સમયે   સત્યાગ્રહ    , આદોલન  કે  હડતાલના     સમયે           તેની   કાળજી  આયોજકો   લેતા   હતા  -  અસામાજિક  તત્વો  ઘુસી  નાં   જાય  તેની  તકેદારી    રાખવામાં  આવતી   હતી   જ્યારે    આજે   ?  આદોલન   એટલે   અસામાજિક  તત્વો  માટે   મોસાળ   -  તે   દિવસોમાં  કોઈ  પણ   આદોલન    , સત્યાગ્રહ   હડતાલ   કે   બધાની     સફળતા  સઘબળ  પર   મપાતી હતી  -  જ્યારે   આજે  -   એમ।    પાવર  -  માસ  , માંસલ  અને   મની  -   પાવર    અગત્ય નો    ભાગ  ભજવે  છે   -   આજે  પણ    આપણી   પાસે   પણ  સઘના     સ્વયસેવકોની     ફોજ   છે   -    જો   એક   પાટીદાર    "   બાળક    "  અનામતના   નામે  અકલ્પિત   મેદની  ઉભી કરી   શકતો  હોય  તો  આપ   કેમ   નહી  ? માનો  કે  બાળક ને  મજબુત  પીઠબળ  હતું  - કોઈ અજબુત  ઈરાદો  હતો -  પણ તેની  સરખામણીમાં   આપણી  પાસે  શું નથી   ? એક   બાળકે જો   સરકારને   હચમચાવી   હોય  અને  સરકાર     આક્રમક  બનવાને બદલે  રક્ષ ણાત મક   દશામાં    આવી  હોય  - તો  કેમ  ?  આપની   પાસે    વડાપ્રધાનનું   કવચ   છે  ,  રાષ્ટ્રીય   પ્રદેશ   પ્રમુખ   આપણી  પાસે  છે   -  સરકાર   આપણી છે  - અને  છતાં   પ્રજા    પીસાય  અને  આપ   દેખતા રહો ?  શું   પ્રોબ્લેમ    છે ?   પાટીદાર  એ   વણિક ના   અશ   જ   છે  -  વૈશ્ય  -  વ્યવસાયિક  સમુદાયમાં    જ  આવે  - તડજોડ  બંનેના   લોહીમાં   છે  -  આપ  જો   ઈચ્છો   તો  આદોલનમાથી     કમસેકમ   અસામાજિક   તત્વોનો   છેદ   તો  ઉડાડી    શકો  છો  - સરકાર  આપણી   છે - સત્તા   છે   -અસામાજિક  તત્વો   કોના    જોરે  માથું ઉચકે  છે ?  

     હજુ  પણ     મારી  આપને   ભલામણ  છે :  દુધના  ભાવ   વધારા   પાછા   ખેચા વો  -  શાકભાજી નાં   વેપારીઓ   ઉપર  કાબુ  મેળવવો  તે  બહુ   ભારે  કામ નથી  - અનાજ નાં    વેપારીઓના      વાયદા અને   સગ્રહાખોરી    અટકાવો  -  જરૂર સફળતા   મળશે  .

લખાણ      જેટલું વધારે   હશે  તેટલું વચાણ  ઓછું   હશે    -માટે   વધારે   લખતો નથી  -  75  +   પર  હું   આપને   મળવા   માટે  આપના   દ્વાર  ઉપર  પ્રતિક્ષા   કરું    તે  પણ  શક્ય    નથી - આશા   રાખું   -   શારીરિક   સક્ષમતાના   અભાવને    આપ  લાચારી  નહિ સમજો  :  છતાં    જો  ઈચ્છો  તો   ફોન  પર    તો   વાત   કરી   જ  શકીએ   છીએ 

હાલ  પુરતા   તો   દૂધ  અને  શાકભાજી    ઉપર   કાબુ     મેળવો  તો   પણ    એક   સારી    છાપ   પડશે। 

વિશ્વાસ   રાખજો   :   આ  નકારત્મક   આલોચના       ટીકા    નથી  - માત્ર  એક   અવલોકાત્મક   સુચન   છે - :આપ   નિર્ણાયક પરિબળ   છો। આ    રજૂઆત   માત્ર   અને    માત્ર   દૂધ  અને  શાકભાજી  કે  દા ળ   જેવી   જીવનજરુરિયાતની    ચીજ  વસ્તુઓની   યોગ્ય   દરે    પ્રાપ્તી   માટે  છે -હકારાત્મક     વલણ      ધરાવનારનો સહયોગ   મેળ વીને  પણ   આપ     કરશો   તો    સફળતા   મળશે    જ।  -મારા   લાયક  કોઈ   સુચન   હોય  તો  પણ   જણાવશો।  

આદર  અને   સન્માન   સહીત  

આપનો  વિશ્વાસુ 

ગુણવંત   પરીખ 
18-6-16

 :-પ્રતિ :- 
શ્રી    વિજયભાઈ   રૂપાણી 
પ્રદેશ   પ્રમુખ   :  ભાજપ  : ગુજરાત 

અમદાવાદ 



સામેલ  _  મુખ્યમંત્રીશ્રીને  લખાયેલ  પત્રની  નકલ   :-




From:-
Gunvant   R. Parikh
                  B.E.Civil.  , LL.B.
Executive  Engineer  ( R & B ) (Retd )  &
Hon. Adm .  Officer V.K.Kendra ,
Consumer Affairs , Legal  cell
4 /  Mangal  park  society ,
Geeta mandir  road , B/H Post  office
Ahmedabad  -22  (  380022 )
T.No.  07925324676  ,  9408294609                     અમદાવાદ  તા.  4-6-16
Attachments area

KASHYAP THAKKER

Jun 20 (3 days ago)
to me
   
View original message
Don't automatically translate for: Gujarati
Well done.
With regards and thanks, - भवदीय

No comments:

Post a Comment